Description
એક પ્રગટ દીવો પોતાના દિવ્ય પ્રકાશથી અસંખ્ય દીવાઓને ઝળહળતા કરવાની ક્ષમતા ધરાવે છે, તેવી જ રીતે પરમ પૂજ્ય દાદા ભગવાને તેમની દિવ્ય ચેતનવંતી જ્ઞાનવાણી દ્વારા સર્વ મુમુક્ષુઓ મોક્ષમાર્ગ તરફ પ્રગતિ કરી રહ્યા છે. તો સાંભળવાનું ચૂકીએ નહિ, આપણે પણ આ અમૂલ્ય એવી જ્ઞાનવાણીને.