સ્વરમણા - ૨૮ દ્વારા ભક્તિ અને આનંદની અનુભૂતિ કરાવતા અદ્ભુત ભક્તિ પદોની રચના પૂજ્ય નીરુમાની હાજરીમાં થઈ છે, જેનો લાભ લેવા સર્વે શ્રોતાઓને નિવેદન છે.
જ્ઞાન અને તપોમૂર્તિ સમાન પૂજ્ય નીરુમાના હસ્તે રચિત સ્વરમણા - ૨૮ ના ભક્તિ પદો દ્વારા શ્રોતાઓને જ્ઞાન અને મોક્ષ પંથની ઝલક દર્શાવવા પ્રયાસ કર્યો છે, આવા આનંદમય પદોનું લાભ લેવા ચૂકશો નહિ.