Description
જ્ઞાનીપુરુષ આત્માના ગુણધર્મને જાણે છે ને અનાત્માના યે ગુણધર્મ જાણે છે. આત્મજાગૃતિ સહિતની પરમ પૂજ્ય દાદા ભગવાનની ચેતનવંતી જ્ઞાનવાણી સહુ મહાત્માઓના વ્યવહારિક સાથે સાથે આધ્યાત્મિક સમસ્યાઓનું નિરાકરણ લાવનારી છે, આવી અમૂલ્ય તકનો અવસર ચૂકશો નહિ.