પૂજ્ય નીરુમા રચિત જ્ઞાન અને ભક્તિરસમાં તરબોળ કરનારા સુંદર ભક્તિ પદોનું સંકલન સ્વરમણા - ૩૦ માં આપને પ્રાપ્ત થશે.
સ્વરમણા - ૩૦ ના માધ્યમથી પૂજ્ય નીરુમા રચિત ભક્તિપદો પ્રસ્તુત કર્યા છે. જે પૂજ્ય નીરુમાની જ્ઞાનદશા તેમજ ભક્તિની ઉત્કૃષ્ટ કક્ષાની ઝાંખી કરાવી શ્રોતાઓના હૃદયને ઉલ્લાસિત કરી મૂકે છે.