પૂજ્ય નીરુમા દ્વારા રચાયેલા ઉત્તમ જ્ઞાન ભક્તિ પદો સ્વરમણા - ૨૯ માં શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કર્યા છે, માટે ચૂકશો નહિ આ અમૂલ્ય તક.
સ્વરમણા ૨૯ દ્વારા પૂજ્ય નીરુમા રચિત ભક્તિપદો પ્રસ્તુત કર્યા છે. જે પૂજ્ય નીરુમાની જ્ઞાનદશા તેમજ ભક્તિની ઉત્કૃષ્ટ કક્ષાની ઝાંખી કરાવી શ્રોતાઓના હૃદયને ઉલ્લાસિત કરી મૂકે છે.