• INR
Close

Kids

  • Picture of દાદા ભગવાન ભાગ- ૬

દાદા ભગવાન ભાગ- ૬

દાદા ભગવાન ભાગ - ૬ અંકમાં અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની વિચક્ષણ અવલોકન દ્રષ્ટિ અને તેમાંથી તારણ કાઢી જીવનને શાંત અને સરળ બનાવવાના ઉપાય દર્શાવ્યા છે. પ્રસ્તુત અંકમાં જ્ઞાનીની જ્ઞાનકળા અને બોધકળાને સુંદર રીતે રજુ કરવામાં આવી છે.

Rs 50.00

Description

કળિકાળે ૧૧મું આશ્ચર્ય સર્જાયું અને જગતને મળ્યા અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે ગજબની જ્ઞાનકળા સાથે બોધકળા પણ હતી. એમની પાસે જીવમાત્રના અનુભવમાંથી તારણ કાઢી લે એવી દિવ્ય દ્રષ્ટિ હતી.

જીવનમાં બનતા પ્રસંગોનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી, તેમાંથી તારણ કાઢી જીવનને સરળ અને શાંતિપૂર્ણ બનાવવા માટેના સચોટ માર્ગદર્શન પ્રસ્તુત અંકમાં આપ નિહાળી શકશો.

Read More
success