મેળવો આધ્યાત્મિક વિજ્ઞાનના ઉત્કૃષ્ટ ખુલાસા પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનના જ્ઞાનવાણીના પ્રસ્તુત અંક દ્વારા.
પરમ પૂજ્ય દાદા ભગવાનની ચેતનવંતી જ્ઞાનવાણી દ્વારા આ કાળે વ્યવહારિક ઉકેલ સાથે અદભૂત આધ્યાત્મિક ફોડ સાથે જન્મ-મરણના અગણિત ફેરામાંથી મુક્ત થવાની સફરનો લાભ લેવાનું અહી ચૂકશો નહિ.