Description
પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદાશ્રીના સત્સંગરૂપી જ્ઞાનવાણીને સાંભળવાની આ એક અનેરી તક છે. તમામ પ્રકારના પ્રશ્નોનું સંતોષકારી નિરાકરણ આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની ચેતનવંતી જ્ઞાનવાણી દ્વારા આ કાળે શક્ય છે. માટે ચૂકશો નહિ આ અમૂલ્ય તક કે જે વ્યવહારિક ઉકેલ સાથે અદભૂત આધ્યાત્મિક ફોડ પણ પ્રકાશ પાડે છે!