Description
પરમ પૂજ્ય દાદા ભગવાનની ભાવના હતી કે, મનુષ્ય ધર્મમાં પ્રગતિ ક્યારે કરી શકે કે જયારે તે નિષ્પક્ષપાતી થાય. માટે તેમની ભાવના પ્રમાણે જૈન, વૈષ્ણવ અને શિવ હિન્દુસ્તાનના ૩ મુખ્ય સંપ્રદાયને એક કરતા નિષ્પક્ષપાતી ત્રિમંદિરની રચના થયેલી છે. તેની એક નાનકડી ઝલક ભૂલકાઓને આ ઉંમરે ગમ્મત સાથે જ્ઞાન મળી રહે, તે માટે ૩D ત્રિમંદિર પઝલની રચના કરી છે. જેનો લાભ લેવા આપ સહુને નમ્ર નિવેદન છે.