• INR
Close

Kids

  • Picture of નીલ સીરીઝ - ૬ બુક્સ

નીલ સીરીઝ - ૬ બુક્સ

મનુષ્યભવમાં જીવનનો ઉદ્દેશ્ય શું? હું મારો પોતાનો વિકાસ કેવી રીતે સાધી શકું? આવી અનેક મૂંઝવણનો સામનો મોટા ભાગના યુવાનોને કરવો પડતો હોય છે તો ચાલો જોઈએ આપણી કથાના ચરિત્ર નાયક "નીલ" આવી સમસ્યાઓનો સામનો કઈ રીતે કરે છે.....

Rs 240.00

Description

મનુષ્ય જીવનનું ઉત્કૃષ્ટ ઘડતર ત્યારે થાય છે જયારે તે માન-અપમાન, નફો-ખોટ, કારકિર્દીની અસમંજમાં અટવાયીને પણ એક સાચા પંથના રાહની શોધમાં હોય છે. જીવનમાં એક સાચા નિર્ણયની પાછળ એક સાચી સમજણ અને એક સાચા માર્ગદર્શનની આવશ્યકતા હોય છે.

તો ચાલો વધુ સમય ન વેડફતા આપણી કથાના ચરિત્ર નાયક "નીલ" પણ આવી જ કેટલીક સમસ્યાઓનો સામનો કરી આગળ વધી રહ્યો છે, એવામાં બને છે એવી ઘટના જે તેના જીવનની દિશા બદલી દે છે, તો વાંચીએ આપણે પણ સુખી જીવન જીવવાની કળા.

Read More
success