નીલ - ૬ ધન્ય થયું આ જીવન - આ નવલિકામાં યુવા પેઢીને અનુલક્ષીને તેમને દૈનિક જીવનમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે કરી શકાય તેની સચોટ ચાવીઓ દર્શાવી છે. ભિન્ન-ભિન્ન પ્રસંગો દ્વારા મોહ અને સ્વાર્થના પ્રસંગોનો સામનો કઈ રીતે કરવો તેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આજની યુવા પેઢીમાં અદમ્ય જોશ અને એક પોસિટીવ શક્તિ છે, ફક્ત એમને જરૂર છે તો માત્ર સાચી સમજણની અને એક સચોટ માર્ગદર્શનની. "ધન્ય થયું આ જીવન" એ આજની યુવા પેઢી માટે અત્યંત લાભદાયી દિશાસૂચક નવલિકા છે.
આ અંકમાં સંસારિક જીવનમાં ઉભા થતા મોહ અને સ્વાર્થની સામે સાચું જ્ઞાન કેવી રીતે વાપરવું, એનું સચોટ માર્ગદર્શન આપને પ્રાપ્ત થશે.
Out Of Stock